પાલીતાણા ખાતે દિક્ષાર્થીઓની વર્ષિદાનની શોભાયાત્રા નિકળી

689
BVN2342018-10.jpg

શેત્રુંજય તિર્થમાં ૧૦ સામુહિક દિક્ષાનો મહોત્સવ સૌધર્મ બુહતયોગચ્છીયત્રિસ્તુતિક જૈન સંઘના આયોજનમાં ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂણ્ય સમ્રાટ ગુરૂદેવ શ્રીમદ વિજય જયન્તસેનસુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ગ.આ. નિસ્યસેનસુરીશ્વરજી મ.સા., આ જયરત્નસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં આજે સવારે ૯ વાગે પરિવારજનો દ્વારા મુમુક્ષ રત્નોના વ્હોરાના અને મુમુક્ષુરત્નોના હાથે અંતિમ સુપાત્રદાનનું આયોજન થયું હતું. સવારે ૮-૩૦ કલાકે મુમુક્ષુની ભવ્ય શોભાયાત્રા યતીન્દ્રભુવનથી રાજમાર્ગ પર ફરી જયન્તગીરી આત્મોદ્વાર મંડપ ખાતે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટીસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

Previous articleફેશન ડીઝાઈનીંગ વર્કશોપ
Next articleભાવનગર જિલ્લા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી યોજાઈ