શહેરમાંથી ડસ્ટબીન હટાવાયા

626
bvn1812018-15.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફુટપાથ અને સર્કલો પર સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ભીના અને સુકા કચરા માટેના ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા પરંતુ કેટલાક આવારા અને ટીખળી લોકો તેને તોડી નાખવા સહિત નુકશાન કરતા હોય મોતીબાગ રોડ, ગંગાજળીયા તળાવ, હેવમોર સહિતના કેટલાક વિસ્તારોમાંથી આવા ડસ્ટબીન તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા.

Previous articleકોઇપણ સંકલ્પમાં પૂર્ણ પરમાર્થ નો ભાવ હોવો જોઈએ-સ્વામી નિત્યસ્વરૂપદાસજી
Next articleસફાઈ કામદારોના પ્રશ્ને આંદોલન