ડ્રેનેજ વિભાગની લાપરવાહી રોડ પર ફેલાણી

717
bvn2432018-8.jpg

શહેરના નાના-મોટા તમામ વિસ્તારોમાં ગટર ઉભરાઈ જવી, પાણીની લાઈન સાથે ડ્રેનેજ લાઈન જોડાઈ જવી સહિતની બાબતો નવી વાત નથી પરંતુ આ સમસ્યા હલ ન થાય અને લાંબા સમય સુધી લોકોને હાડમારી વેઠવી પડે ત્યારે હાલત ખરાબ થતી હોય છે. શહેરના શિશુવિહાર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતા ગંદુ પાણી મેનહોલમાંથી ઉભરાઈ સમગ્ર માર્ગ પર ફરી વળે છે. તસવીર : મનિષ ડાભી

Previous article ભાવનગર જિ.પં. અને ગાંધીનગર દ્વારા આંકડાકિય કામગીરીની શિબિર યોજાઈ
Next article શહિદ વંદના-લોકડાયરો યોજાયો